કાલુધર ( કાળીમાતા ) મંદિર જહાંગીરપુરી દિલ્લી....

 


 કાલુધર ( કાલીમાતા ) મંદિર જહાંગીરપુરી દિલ્લી

હિન્દુસ્તાનની રાજધાની દિલ્હી શહેર મા વસતા દેવીપુજક વાઘરી સમાજની વસ્તી આશરે 50 થી 70 હજાર જેટલી છે. જેમાં દેશી, ચુંવાળીયા, વઢીયારા અને અન્ય વાધરી જ્ઞાતિની પેટા જાતિનાનો સમાવેશ થાયછે.
         દિલ્હી શહેરમાં મુખ્યત્વે રાજેન્દ્રનગર, પશ્ચિમપુરી , પશ્ચિમ વિહાર , અવન્તિકા,જહાંગીરપુરી અને જે જે. કોલો ની, રઘુવીરનગરમાં ઝાલાવાડ અને ગુજરાત કઠીયાવાડ (સૌરાષ્ટ્ર) ના રહેવાસી એવા દેવીપૂજકોની વસ્તી રહે છે. જહાંગીરપુરીમાં વસવાટ કરતા દેવી પુજક સમાજે દિલ્હીના સમાજ ના સહયોગ સાથે શ્રી કાલુધાર માતાજી ના ભવ્ય મંદિરનું નિર્માણ કરેલ છે..



         આ મંદિરનુ સંચાલન દિલ્લી ના દેવીપૂજક - વાઘરી નાત પંચાયત કરે છે. આ મંદિરની મૂળ સ્થાપના ૨૫ વર્ષ પોલા કરવામાં આવેલ છે. આ મંદિરમાં સાત દેરાની સ્થાપના કરવામાં આવેલા છે. આ સાત દેવસ્થાનમાં ૧ શ્રી કાલુપુર – મહાકાળી, માતાજી (૨) દિલ્હીની દેવી (૩) મેલડી માતા (4)ખોડવાર માતા (5)શિતળા માતા (6) ચારબાય માતા (૭) રખા દાદાની અલૌકીક મૂર્તિ બનાવેલ છે, જે દર્શનિય છે. 
            


No comments:

Post a Comment